નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
ઉપરના બધા જ
નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?
એકસદની વનસ્પતિ માટે ........
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.