નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

  • A

    પૃથક પક્વતા

  • B

    સ્વવંધ્યતા

  • C

    વિષમ પરાગવાહિની

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિથી વનસ્પતિને શું ફાયદો થાય છે ?

એકસદની વનસ્પતિ માટે ........

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.