કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

  • A

    $i, iii, v, v,iii$

  • B

    $i, ii, iv, v$

  • C

    $ii, iv, vii$

  • D

    $i, ii, iv, vi, vii$

Similar Questions

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?

દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?

નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?

નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?