કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા
$i, iii, v, v,iii$
$i, ii, iv, v$
$ii, iv, vii$
$i, ii, iv, vi, vii$
દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?
નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?
સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?