સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદાં-જુદાં સ્થાનોએ આવેલ હોય છે. જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ સ્વફલન (autogamy) ને અવરોધે છે.  પ્રયુક્તિ જે અંત:સંવર્ધન (inbreeding) ને અટકાવે છે, તે સ્વ-અસંગતતા (self-incompatibility) કહેવાય છે. 

Similar Questions

પપૈયામાં નર અને માદા પુષ્પો અલગ વનસ્પતિઓ પર હાજર હોય છે જે શેની પરવાનગી આપે છે.

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?

દ્વિસદની વનસ્પતિ $- P$

એકસદની વનસ્પતિ $- Q$

$-P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad\quad P\quad\quad Q$

દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]

દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.