બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે. તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે. એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_2}$ છે. પાત્રના પાયાનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે બંને પાત્રને જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેમાં સમાન સ્તર કરવા કેટલું કાર્ય કરવું પડે?

  • [AIIMS 2009]
  • A

    $({h_1} - {h_2})g\rho $

  • B

    $({h_1} - {h_2})gA\rho $

  • C

    $\frac{1}{2}{({h_1} - {h_2})^2}gA\rho $

  • D

    $\frac{1}{4}{({h_1} - {h_2})^2}gA\rho $

Similar Questions

બેરોમીટરમાં પ્રવાહી તરીકે પારો કેમ વપરાય છે ? તે સમજાવો ?

એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $8$ $cm$ લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં $46$ $cm$ રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ $cm$ હશે.( વાતાવરણનું દબાણ $=$ $Hg$ ના $76$ $cm$ )

  • [JEE MAIN 2014]

$H$ ઊંચાઈ અને $\rho$ ઘનતા ધરાવતા ટેન્કમાં પ્રવાહી ભરવામાં આવે છે. તો આ કન્ટેનરની દીવાલ પર લાગતું સરેરાશ દબાણ.

પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?

પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?