નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે : ભ્રમણ કરતાં ઉપગ્રહ માં રહેલા અવકાશયાત્રી નું ઓછું વજન એ પરિસ્થિતી

  • A

    શૂન્ય ગુરુત્વ પ્રવેગ

  • B

    શૂન્ય ગુરુત્વાકર્ષણ

  • C

    શૂન્ય દળ

  • D

    મુક્તપતન

Similar Questions

ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?

પૃથ્વી એક નિયમિત દળ ધનતા ધરાવતો એક ગોળો છે તેમ ધારતાં, એક પદાર્થ નું પૃથ્વીની સપાટી ઉપર વજન $300 \mathrm{~N}$ હોય તો પૃથ્વીની સપાટીની અંદર $R / 4$ અંતરે તેનું વજન કેટલું થશે ?

  • [JEE MAIN 2024]

પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ...... છે.

જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.

એક ગ્રહનું વજન પૃથ્વી કરતા બમણું છે. તેની સરેરાશ ધનતા પૃથ્વીની ધનતા જેટલી છે. $W$ વજનવાળા પૃથ્વી પર આવેલા પદાર્થનું વજન તે ગ્રહ પર $........$ હશે.

  • [JEE MAIN 2023]