જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ હોય,તો સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ $g$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $g/2$
  • B
    $g/4$
  • C
    $g/8$
  • D
    $g$

Explore More

Similar Questions

જો પૃથ્વીની ત્રિજ્યા $1.5\%$ જેટલી ઘટે (દળ સમાન રહે),તો ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનું મૂલ્ય ....... $\%$ જેટલું બદલાશે.

બે ગ્રહોના વ્યાસનો ગુણોત્તર $4 : 1$ છે અને તેમની સરેરાશ ઘનતાનો ગુણોત્તર $1 : 2$ છે. ગ્રહો પર ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનો ગુણોત્તર કેટલો હશે?

જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ $g$ ના મૂલ્યમાં થતો ફેરફાર,પૃથ્વીની સપાટીથી $x$ ઊંડાઈએ થતા ફેરફાર જેટલો જ હોય,તો ($x$ અને $h$ બંને પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણા નાના છે)

જો પૃથ્વીને $R$ ત્રિજ્યાનો ગોળો માનવામાં આવે,અને $g_{30}$ એ $30^\circ$ અક્ષાંશ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય હોય અને $g$ એ વિષુવવૃત્ત પરનું મૂલ્ય હોય,તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?

જો પૃથ્વી તેની વર્તમાન ઝડપ કરતા વધુ ઝડપથી ફરે,તો પદાર્થનું વજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo