ગુરૂત્વાકર્ષી પ્રવેગ $(g)$ નો પૃથ્વીના કેન્દ્રથી અંતર $(r)$ સાથેનો ફેરફાર ........વડે રજૂ કરી શકાય. ($R$ = પૃથ્વીની ત્રિજ્યા, આપેલ છે.)
અવકાશમાં રહેલ એક ઉપગ્રહ અવકાશીય કચરાને $\frac{d M}{d t}=\alpha v$ ના દરથી સાફ કરે છે જ્યાં $M$ દળ અને $\alpha$ અચળાંક છે.તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?
પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.
પૃથ્વીની ‘$R$’ ત્રિજયાની કક્ષામાં ઉપગ્રહ ભ્રમણ કરે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજયાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતા કેટલા ટકા વઘારે થાય?
ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
જો પૃથ્વીની ત્રિજયા $R$ હોય,તો પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વપ્રવેગ $g$ માં થતો ફેરફાર,નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે દર્શાવે છે.