પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $5$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા ચાર ગણું કરવામાં આવે,તો નવો આવર્તકાળ ......... $hours$ થશે.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $80$
  • D
    $40$

Explore More

Similar Questions

ગુરુનો એક ઉપગ્રહ 'આયો' $(Io)$ $1.769$ દિવસનો કક્ષીય સમયગાળો ધરાવે છે અને તેની કક્ષાની ત્રિજ્યા $4.22 \times 10^{8} \; m$ છે. સાબિત કરો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં લગભગ હજારમો ભાગ છે.

$m$ દળ ધરાવતો એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ માર્ગે $T$ આવર્તકાળ સાથે ફરે છે. ગતિ દરમિયાન,સૂર્યથી ગ્રહનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે $R$ અને $\frac{R}{3}$ છે. જો $T^2 = \alpha R^3$ હોય,તો અચળાંક $\alpha$ નું મૂલ્ય કેટલું હશે?

અપસૂર (aphelion) અને ઉપસૂર (perihelion) માંથી,પૃથ્વીની ઝડપ ક્યાં વધારે હોય છે અને શા માટે?

Difficult
View Solution

પૃથ્વીના એક ઉપગ્રહનો આવર્તકાળ $5 \text{ કલાક}$ છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતાં ચાર ગણું કરવામાં આવે, તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ($\text{ કલાક}$ માં)?

પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આપેલ કક્ષામાં આવર્તકાળ $7 \, hours$ છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉની કિંમત કરતા ત્રણ ગણી કરવામાં આવે,તો ઉપગ્રહનો નવો અંદાજિત આવર્તકાળ ...... $hours$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo