રચના જે પરાગનલિકાને સહાયક કોષમાં માર્ગદર્શન પૂરું પાડે છે.

  • A

    પ્રતિધ્રુવીય

  • B

    જનન છિદ્ર

  • C

    બીજચોલ

  • D

    તંતુમય પ્રસાધનો

Similar Questions

ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?

કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?

રેસ્યુપિનેટ પ્રકારનું અંડક......છે.

આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.

અંડક જે બાદમાં વક્ર બની જાય છે, જેથી તેનો ભ્રૂણપોષ અને બીજદેહ એ તેની બીજનાળનાં કાટખૂણે ગોઠવાય છે, જે......છે.