$100$ અવલોકનોના અંકગણિતીય મધ્યકમાં રહેલી યાદચ્છિક ત્રુટિ $x$ છે; તો $400$ અવલોકનોના અંકગણિતીય મધ્યકમાં રહેલી યાદચ્છિક ત્રુટિ કેટલી હશે?

  • A
    $4x$
  • B
    $\frac{1}{4}x$
  • C
    $2x$
  • D
    $\frac{1}{2}x$

Explore More

Similar Questions

એક પ્રયોગમાં,પદાર્થનું દળ તેના પર જાણીતું બળ લગાડીને અને ત્યારબાદ તેનો પ્રવેગ માપીને નક્કી કરવામાં આવે છે. જો પ્રયોગમાં,લાગુ પાડેલા બળ અને માપેલા પ્રવેગના મૂલ્યો અનુક્રમે $F = 10.0 \pm 0.2 \, N$ અને $a = 1.00 \pm 0.01 \, m/s^2$ હોય,તો પદાર્થનું દળ ............... $kg$ છે.

સાધનની શૂન્ય ત્રુટિ (Zero error) કયા પ્રકારની ત્રુટિ દાખલ કરે છે?

સ્ટોપવોચનું લઘુત્તમ માપન (least count) $0.2\, s$ છે. લોલકના $20\, \text{દોલનો}$ માટેનો સમય $25\, s$ માપવામાં આવે છે. સમયના માપનમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે.

$(5 \pm 0.5) \ kg$ દળ ધરાવતો પદાર્થ $(20 \pm 0.4) \ m/s$ ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા કેટલી હશે?

"સાધનનું લઘુતમ માપ (Least Count) શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે." આ વિધાન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo