સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....

  • A
    દ્વિતીયક ઉપભોગીઓનો જૈવભાર પ્રાથમિક ઉત્પાદકો કરતાં ઓછો હોય છે
  • B
    પ્રાથમિક ઉત્પાદકોનો જૈવભાર દ્વિતીયક ઉપભોગીઓ કરતાં વધુ હોય છે.
  • C
    પ્રથમ પોષકસ્તર અને તૃતીયક પોષકસ્તર કરતાં ચતુર્થક પોષકસ્તરનો જૈવભાર ઓછો હોય.
  • D
    દ્વિતીયક ઉપભોગીઓનો જૈવભાર પ્રાથમિક ઉત્પાદકોકરતાં વધુ હોય છે.

Similar Questions

તૃણભૂમીનાં સંખ્યાકીય નિવસનતંત્રમાં ઉચ્ચકક્ષાનાં માંસાહારીનું સમર્થન કરતા વ્યક્તિગત સજીવોની  વ્યક્તિગત સજીવોના સંખ્યા જણાવો.

તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.

  • [AIPMT 1993]

સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?

  • [AIPMT 1998]

કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)

કોઈપણ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે વધુ ઉર્જાનો સંગ્રહ કરવામાં આવ્યો છે?