નીચેનામાંથી કયાં પ્રકારનાં પિરામિડ એ નિવસનતંત્રની જૈવ ક્ષમતાની રજૂઆત કરે છે?

  • A

    જૈવભારનાં પિરામિડ

  • B

    સંખ્યાકીય પિરામિડ

  • C

    ઊર્જાના પિરામિડ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

સમુદ્રમાં જૈવભાર પિરામીડ ઊંધો હોય છે કારણ કે....

સ્થળ નિવસનતંત્ર જેવા કે જંગલો, કયા પોષક સ્તરમાં સૌથી વધુ શક્તિ હોય છે?

  • [AIPMT 1998]

નીચેનામાંથી કયુ વિધાન ઉર્જાના પિરામીડ માટે ખોટુ છે જેમાંથી ત્રણ સાચા છે?

નીચેનામાંથી કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં જૈવભારનાં પિરામિડ ઉંધા મળી શકે.

આપેલા વિધાનોને યોગ્ય રીતે વાંચો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો

$(1)$ સંખ્યા અને જૈવભારનાં પિરામિડ નિવસનતંત્રમાં સીધા કે ઉંધા હોઈ શકે

$(2)$ ફોસ્ફરસ અને સલ્ફર એ અવસાદી ચક્રો છે

$(3)$ પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરીયામાં સ્થાન પામે છે

$(4)$ પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે