જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
દરીયાઈ નિવસનતંત્રીય પિરામિડ
તળાવનું પિરામિડ
નદીનું પિરામિડ
સ્થલજ નિવસનતંત્રીય પિરામિડ
તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.
શેમાં સીધા પિરામિડ હોતા નથી?
વૈજ્ઞાનિક કારણો આપો : ઊર્જાના પિરામિડ ક્યારેય ઊલટા શક્ય નથી.
વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.