જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
દરીયાઈ નિવસનતંત્રીય પિરામિડ
તળાવનું પિરામિડ
નદીનું પિરામિડ
સ્થલજ નિવસનતંત્રીય પિરામિડ
સમુદ્રમાં જૈવભારનાં પિરામિડ કેવા પ્રકારનાં મળી શકે
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
બંને સંખ્યાકીય પિરામિડ રૂપનાં નિર્દેશનમાં અંતિમ પોષક સ્તરે તૃતીયક ઉપભોકતા સ્વરૂપે ઉચ્ચ કક્ષાનાં માંસાહારી સ્થાન પામે છે, તો કુલ પોષક સ્તરો કેટલા બનતા હશે?