નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?
ઘાસ $\rightarrow$ કિટક $\rightarrow$ દેડકો
ફાયટોપ્લાંકટન$\rightarrow$ ઝુપ્લાંકટન $\rightarrow$ નાની માછલી
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ બાજ
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ કિટકો $\rightarrow$ બેક્ટરિયા
આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.
(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે
.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.
(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
નિવસનતંત્રમાં કોણ એકમાર્ગી છે ?
સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.