એક કણની સ્થિતિઊર્જા $U = \frac{A \sqrt{x}}{x^2 + B}$ મુજબ ઉગમબિંદુથી $x$ અંતર સાથે બદલાય છે,જ્યાં $A$ અને $B$ પરિમાણીય અચળાંકો છે. તો $AB$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A
    $[ML^{11/2} T^{-2}]$
  • B
    $[ML^{7/2} T^{-2}]$
  • C
    $[M^2 L^{9/2} T^{-2}]$
  • D
    $[ML^{13/2} T^{-3}]$

Explore More

Similar Questions

જો $\mu_0$ અને $\varepsilon_0$ એ અનુક્રમે શૂન્યાવકાશની પરમીએબિલિટી અને પરમિટિવિટી હોય,તો $\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

એક ભૌતિક રાશિ $z$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ પર $z = \frac{a^2 b^{2/3}}{\sqrt{c} d^3}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%, 1.5\%, 4\%$ અને $2.5\%$ છે. $z$ માં થતી પ્રતિશત ત્રુટિ $......\%$ છે. ($.5$ માં)

એક બિંદુવત કણની સ્થિતિઊર્જાનું સૂત્ર $V(x) = -\alpha x + \beta \sin(x / \gamma)$ છે. અચળાંકો $\alpha, \beta$ અને $\gamma$ નું પરિમાણરહિત સંયોજન કયું છે?

વિધાન $(A) :$ સરવાળા અને બાદબાકી ધરાવતા ભૌતિક સંબંધો પરિમાણીય વિશ્લેષણ દ્વારા મેળવી શકાતા નથી.
કારણ $(R) :$ પરિમાણીય પદ્ધતિ દ્વારા સંખ્યાત્મક અચળાંકો મેળવી શકાતા નથી.

જો ${\mu _0}$ અને ${\varepsilon _0}$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી અને પરમિટિવિટી દર્શાવતા હોય,તો ${\mu _0}{\varepsilon _0}$ ના પરિમાણો શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo