સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.

  • A

    $0.1$

  • B

    $1$

  • C

    $0.2$

  • D

    $0.8$

Similar Questions

એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે

$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$ 

તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • [NEET 2020]

ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2018]

એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]

ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોવી જોઈએ.