લેન્સ દ્વારા ઉત્પન્ન થતી લેટરલ મોટવણી $(m)$ અને પ્રતિબિંબના અંતર $(v)$ વચ્ચેનો આલેખ નીચે મુજબ છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જો બહિર્ગોળ લેન્સનો મધ્ય ભાગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાળા કાગળથી ઢાંકી દેવામાં આવે,તો:

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન $15 \, cm$ છે અને વક્રીભવનાંક $\mu = 1.5$ છે,તો તેની કેન્દ્રલંબાઈ ..... $cm$ થશે.

પ્રવાહીથી ભરેલા પાત્રની અંદર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સ મૂકવામાં આવ્યો છે. જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે તેની કેન્દ્રલંબાઈ $15 \,cm$ છે અને તેનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $\frac{9}{5}$ હોય, તો પ્રવાહીમાં લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $30 \ cm$ છે અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં ચોથા ભાગનું છે,તો વસ્તુ અંતર ........ $cm$ છે.

$1.55$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવાનો છે,જેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. જો કેન્દ્રલંબાઈ $20\; cm$ રાખવી હોય,તો જરૂરી વક્રતા ત્રિજ્યા ($cm$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo