નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?
એકકીય
દ્વિકીય
ત્રીકીય
ચતુષ્કીય
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
પાર્થેનિયમ (ગાજરધાસ) માટે શું સાચું છે?
$(a)$ તે આયાત કરેલા ધઉમાં અશુદ્ધી તરીકે આવેલી છે.
$(b)$ તે એર્લજી કરે છે.
$(c)$ તેનાં પુષ્પ માં અલિંગી પ્રજનન થાય છે.
$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ક્યું વાક્ય ખોટું છે?
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.