પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?

  • A

    વાનસ્પતિક કોષ

  • B

    જનનકોષ

  • C

    $PMC$

  • D

    $MMC$

Similar Questions

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

વાનસ્પતિક કોષ છે.

$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........

લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.