પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
વાનસ્પતિક કોષ
જનનકોષ
$PMC$
$MMC$
આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?
વાનસ્પતિક કોષ છે.
$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.