પ્રયુક્તિઓ જે સ્વપરાગનયનને નિરાશ કરે છે.

  • A

    અનુક્રમે પરાગરજ મુક્તિ અને પરાગાસનમાં સુમેળ નથી. ?

  • B

    પરાગાશય અને પરાગાસન અલગ જગ્યાએ મુકવામાં આવે છે. 

  • C

    એક જ પુષ્પના પરાગાસન દ્વારા પરાગરજનો અસ્વીકાર થાય છે.

  • D

    આ બધા જ.

Similar Questions

નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?

સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.

દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.