દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • A

    સ્વફલન અને પરંપરાગનયન

  • B

    સ્વફલન અને ગેઇટેનોગેમી

  • C

    ગેઈટેનોગેમી અને પરપરાગનયન

  • D

    સંવૃત પુષ્પતા અને પરપરાગનયન

Similar Questions

સ્વયં અસંગતતા એટલે શું ? 

મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?

પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • [AIPMT 2008]

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.