દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
સ્વફલન અને પરંપરાગનયન
સ્વફલન અને ગેઇટેનોગેમી
ગેઈટેનોગેમી અને પરપરાગનયન
સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
સ્વયં અસંગતતા એટલે શું ?
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.