નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
દ્વિલીંગી પુષ્પનિર્માણ
સ્વફલન
એક જ વનસ્પતિમાં નર અને માદા પુષ્પનો વિકાસ
સ્વ-અસંગતતા
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?
પપૈયામાં નર અને માદા પુષ્પો અલગ વનસ્પતિઓ પર હાજર હોય છે જે શેની પરવાનગી આપે છે.