સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.

  • A

    સ્વફલન

  • B

    પરફલન

  • C

    બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ ફળદ્રુપતામાં વધારો કરે છે.

સતત સ્વ-પરાગનયનને કારણે શું થાય?

પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.

સ્વયં-અસંગતતા, સ્વફલન ઉપર કોઈ મર્યાદા લાગે છે ? કારણો આપો અને આવી વનસ્પતિઓમાં પરાગનયનનો પ્રકાર સૂચવો.