જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ લઘુત્તમ વિચલન સ્થિતિમાં રાખેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે,ત્યારે માલૂમ પડે છે કે વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો જ છે. તો $\lambda$ તરંગલંબાઈ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\sqrt{3}$
  • B
    $\frac{\sqrt{3}}{2}$
  • C
    $2$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

$5^{\circ}$ ના ખૂણાવાળા એક પાતળા પ્રિઝમને વસ્તુથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. વસ્તુથી પ્રતિબિંબનું અંતર કેટલું હશે? (પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ આપેલ છે)

Difficult
View Solution

એક પ્રકાશનું કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે. પ્રિઝમની અંદર,જો પ્રકાશનું કિરણ પ્રિઝમના પાયાને સમાંતર ગતિ કરતું હોય,તો પ્રકાશના કિરણનો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

લાલ અને જાંબલી રંગના બે કિરણોને $A=60^{\circ}$ ના પ્રિઝમમાંથી અલગ-અલગ પસાર કરવામાં આવે છે. લઘુત્તમ વિચલનની સ્થિતિમાં,પ્રિઝમની અંદર વક્રીભવન કોણ કેટલો હશે?

પ્રિઝમમાં વિચલન કોણ $\delta$ અને આપાતકોણ $i$ વચ્ચેના ફેરફારનું અપેક્ષિત આલેખન નીચેનામાંથી કયું છે?

એક પ્રિઝમ જેનો વક્રીભવનાંક $\sqrt{2}$ અને પ્રિઝમ કોણ $30^{\circ}$ છે,તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. જો આપાતકોણ કેટલો હોય તો બીજી વક્રીભવનકારક સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછો ખેંચશે? $\left[\sin \frac{\pi}{6}=0.5\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo