ઓહ્મનો નિયમ લખો. તેને પ્રાયોગિક રીતે શી રીતે ચકાસી શકાય ? શું તે તમામ પરિસ્થિતિઓ માટે લાગુ પડે છે? તમારો અભિપ્રાય આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓહ્રમનો નિયમ લખો. નામનિર્દેશનયુક્ત વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દ્વારા પ્રયોગ વિશેની વિગતો સમજાવો. ઓહ્રમના નિયમનો $V$ અને $I$ વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ દોરી તમારા ઉત્તરને સમર્થન આપો. ઓહ્રમનો નિયમ બધી પરિસ્થિતિઓમાં લાગુ પડતો નથી. આવી પરિસ્થિતિઓ નોંધો.

Similar Questions

નીચે દર્શાવેલ વિદ્યુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? 

સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી?

$2\,\Omega $ અને $4\,\Omega $ અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ...

ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?

ત્રણ સર્વસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. . જ્યારે ત્રણેય બલ્બ પ્રકાશિત થાય ત્યારે એમિટરનું અવલોકન $3\, A$ દર્શાવે છે.

$(i)$ જો બલ્બ $B_1$ ફયુઝ થઈ જાય તો અન્ય બે બલ્બોની પ્રકાશિતતા પર શું અસર થશે ?

$(ii)$ જો બલ્બ $B_2$ ફયૂઝ થઈ જાય તો $A_1, A_2, A_3$ અને $A$ ના અવલોકનમાં અસર થશે ?

$(iii)$ જ્યારે ત્રણેય બલ્બ એકસાથે પ્રકાશિત થાય ત્યારે પરિપથમાં વપરાતો પાવર શોધો.