પરાગરજ-સ્ત્રીકેસર આંતરસંબંધો શું છે. 

  • A

    રાસાયણિક મધ્યસ્થી પ્રક્રિયા

  • B

    ગતિશીલ પ્રક્રિયા

  • C

    જનિનીક રીતે નિયંત્રિત પ્રક્રિયા

  • D

    એક કરતાં વધારે વિકલ્પ સાચાં છે.

Similar Questions

પરાગનલિકામાં કયા પ્રકારની વૃધ્દ્વિ જોવા મળે છે?

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?

પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?

નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.