પરાગરજ-સ્ત્રીકેસર આંતરસંબંધો શું છે. 

  • A

    રાસાયણિક મધ્યસ્થી પ્રક્રિયા

  • B

    ગતિશીલ પ્રક્રિયા

  • C

    જનિનીક રીતે નિયંત્રિત પ્રક્રિયા

  • D

    એક કરતાં વધારે વિકલ્પ સાચાં છે.

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં નરજન્યુઓ, અંડકોષ, ધ્રુવીય કોષકેન્દ્ર, સહાયક કોષો અને પરાગનલિકાના ભાગોના નામ નિર્દેશન કરો.

પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

જો પરાગરજ અસંગત હોય તો સ્ત્રીકેસર... 

પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?

પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.