સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.
સ્ત્રીકેસરને સાચી જાતની (બંધબેસતી) કે ખોટી જાતની (અનુકૂળ ન હોય તેવી) પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે. જો પરાગરજ સાચી જાતની (બંધબેસતી) હોય તો સ્ત્રીકેસર પરાગરજ ગ્રહણ કરે છે અને પશ્ચ પરાગનયનના તબક્કાઓ ફલન તરફ દોરવાય છે. જો પરાગરજ ખોટી જાતની હોય તો સ્ત્રીકેસર તેને નકારે છે.
પરાગરજને ઓળખવાની સ્ત્રીકેસરની શક્તિ દ્વારા પરાગરજનો સ્વીકાર કે નકારવાની પ્રક્રિયા થાય છે. પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક બંધારણની પ્રક્રિયા પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે થતા ઉત્પન્ન થતું પરિણામ છે.
નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.
જનનકોષનો લેસર દ્વારા નાશ કરવામાં આવે છે. પરંતુ સામાન્ય પરાગનલિકા હજુ પણ બને છે. કારણ કે...
વનસ્પતિઓની પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ કયા દ્રાવણ દ્વારા પેરી શકાય છે?
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?