અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?

  • A

    નાલકોષ

  • B

    આપેલમાંથી કોઇપણ

  • C

    બીજનાળ

  • D

    બીજાંડ છિદ્ર

Similar Questions

પરાગરજની કઈ અવસ્થાએ તેમા જન્યુઓનું સર્જન થઈ ચુકયું હોય છે?

પરાગરજ-સ્ત્રીકેસર આંતરસંબંધો શું છે. 

કયો કોષ પરાગનલિકાના નિર્માણમાં સંકળાય છે?

તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?

સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?