તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.
જનનકોષના વિભાજનને પ્રેરે છે.
મધુરસ ઉત્પન્ન કરે છે.
પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.
તંતુમય ઘટકો શેમાં મદદ કરે છે?
પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?
આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?
પરાગરજ - સ્ત્રીકેસર આંતરસંબંધો વર્ણવો.
પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?