તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.
જનનકોષના વિભાજનને પ્રેરે છે.
મધુરસ ઉત્પન્ન કરે છે.
પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.
સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.
આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.
જો પરાગરજ અસંગત હોય તો સ્ત્રીકેસર...
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?