તંતુમય ઘટકોનું કાર્ય શું છે?

  • [NEET 2014]
  • A

    પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.

  • B

    જનનકોષના વિભાજનને પ્રેરે છે.

  • C

    મધુરસ ઉત્પન્ન કરે છે.

  • D

    પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.

Similar Questions

પરાગરજનું પરાગાશન પર સ્થાપનથી લઈને પરાગનલિકાના અંડકમાં પ્રવેશની ઘટનાને સામુહિક રીતે શું કહે છે?

નીચે આપેલ આકૃતિમાં પરાગાસન ઉપર આવેલ પરાગરજમાંથી ઉત્પન્ન થતી પરાગનલિકાનો ભ્રૂણપુટ સુધીનો માર્ગ દર્શાવો. અંડસાધનના ભાગોનાં નામ આપો.

વનસ્પતિઓની પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ કયા દ્રાવણ દ્વારા પેરી શકાય છે?

આકૃતિમાં $'S'$ અને $'T'$ શું દર્શાવે છે?

દ્વિકોષીય અવસ્થાએ મુકત થયેલી પરાગરજમાં નરજન્યુઓ કયાં સર્જાય છે?