તંતુમય ઘટકોનું કાર્ય શું છે?

  • [NEET 2014]
  • A

    પરાગાસન ઉપર યોગ્ય પરાગરજને ઓળખે છે.

  • B

    જનનકોષના વિભાજનને પ્રેરે છે.

  • C

    મધુરસ ઉત્પન્ન કરે છે.

  • D

    પરાગનલિકાના પ્રવેશનું માર્ગદર્શન કરે છે.

Similar Questions

સ્ત્રીકેસરના ભાગનું નામ આપો કે જે પરાગરજને બંધબેસતાં લક્ષણો ધરાવે છે.

આકૃતિમાં $'P', 'Q', 'R', 'S'$ અને $'T'$ ને ઓળખો.

જો પરાગરજ અસંગત હોય તો સ્ત્રીકેસર... 

સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?

અંડકમાં કયા માર્ગ દ્ઘારા પરાગનલિકા પ્રવેશ પામે છે?