વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા $5$ એ અસંમેય છે .
$\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા $5$ એ અસંમેય છે .
$\sqrt{5}$ એ અપૂર્ણાંક છે અને $5$ એ અસંમેય નથી .
$\sqrt{5}$ એ પૂર્ણાંક છે અને $5$ એ અસંમેય છે .
$\sqrt{5}$ એ પૂર્ણાંક નથી અથવા $5$ એ અસંમેય નથી .
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
ધારો કે $S$ એ $R$ નો શૂન્યેત્તર ઉપગણ છે.
નીચેનું વિધાન નક્કી કરો : $p : x \in S$ એ એવી સંમેય સંખ્યા છે જેથી $x > 0$ થાય.
નીચેના પૈકી કયું વિધાન $p$ નું નિષેધ છે.
‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ
વિધાન $ \sim \left( {p \leftrightarrow \sim q} \right)$
નીચેના પૈકી માત્ર કયું વિધાન નિત્ય સત્ય છે ?