નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

  • A

    અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.

  • B

    આવતી કાલે રજા છે.

  • C

    શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$

  • D

    પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.

Similar Questions

જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ = 

  • [JEE MAIN 2014]

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે. 

$q :$ રમેશએ તેના ગામની બહાર છે.

$r :$ રવિવાર છે. 

$s :$ શનિવાર છે. 

તો વિધાન  "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.

  • [JEE MAIN 2022]

વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?

$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ  . . . . . ને તુલ્ય છે.

  • [JEE MAIN 2023]