નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે.
આવતી કાલે રજા છે.
શૂન્યેતર સંખ્યાઓ $x$ અને $y$ માટે $x^2 + y^2 \neq 0$
પાયથાગોરસ ગણિતશાસ્ત્રી હતા.
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =
વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?
અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે.
$q :$ રમેશએ તેના ગામની બહાર છે.
$r :$ રવિવાર છે.
$s :$ શનિવાર છે.
તો વિધાન "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
$q \vee((\sim q) \wedge p)$ ની નિષેધ . . . . . ને તુલ્ય છે.