આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?

  • [NEET 2015]
  • A

    એક નર જન્યુ અને બે નાલકોષ

  • B

    ત્રણ નર જન્યુઓ

  • C

    બે નર જન્યુઓ અને એક નાલકોષ

  • D

    એક નર જન્યુ અને એક નાલકોષ

Similar Questions

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.

પરાગરજનો આશરે વ્યાસ

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [NEET 2013]

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?