કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?

  • A

    અધિસ્તર

  • B

    સ્ફોટી સ્તર

  • C

    મધ્યસ્તર

  • D

    આપેલ તમામ

Similar Questions

પરાગરજની જીવિતતા વિશે જણાવો.

પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?

  • [NEET 2018]

નરજન્યુઓ બનાવતું ચક્ર છે.

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?