કયું સ્તર રક્ષણ અને સ્ફોટનમાં મદદ કરે છે?
અધિસ્તર
સ્ફોટી સ્તર
મધ્યસ્તર
આપેલ તમામ
પરાગરજની જીવિતતા વિશે જણાવો.
પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?
પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?