ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$

  • [JEE MAIN 2023]
  • A

    $220$

  • B

    $210$

  • C

    $200$

  • D

    $105$

Similar Questions

$20$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ જણાયા છે. ફરીથી ચકાસતા, એવું માલુમ થાય છે કે એક અવલોકન $12$ ને બદલે ભૂલથી $8$ લેવામાં આવ્યું હતું તો સાચું પ્રમાણિત વિચલન ............ છે.

  • [JEE MAIN 2024]

 ધારોકે માહિતી

$X$ $1$ $3$ $5$ $7$ $9$
આવૃતિ $(f)$ $4$ $24$ $28$ $\alpha$ $8$

 નો મધ્યક $5$ છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $m$ અને $\sigma^2$ હોય, તો $\frac{3 \alpha}{m+\sigma^2}=........$

  • [JEE MAIN 2023]

આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :

$6,7,10,12,13,4,8,12$

નીચે આપેલ માહિતી પરથી બતાવો કે $A$ અને $B$ માંથી કયા સમૂહમાં વધારે ચલન છે?

ગુણ

$10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
સમૂહ  $A$ $9$ $17$ $32$ $33$ $40$ $10$ $9$
સમૂહ $B$ $10$ $20$ $30$ $25$ $43$ $15$ $7$

ધારે કે કોઈ વર્ગમાં $7$ વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના ગણીત વિષયની પરીક્ષાના ગુણોની સરેેારાશ $62$ છે. તથા વિચરણ $20$ છે. જે $50$ કરતાં ઓછા ગુણ મેળવે તો વિદ્યાર્થી આ પરિક્ષામાં નાપાસ માનવામાં આવે, તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં નાપાસ પનાર વિદ્યાર્થીઓની સંખ્યા...........છે.

  • [JEE MAIN 2022]