ધારો કે $P$ અને $Q$ એ પરવલય $y^{2}=4x$ પરના બિંદુઓ છે જેથી રેખાખંડ $PQ$ શિરોબિંદુ પર કાટખૂણો આંતરે છે. જો $PQ$ એ પરવલયની અક્ષને $R$ માં છેદે,તો શિરોબિંદુથી $R$ નું અંતર કેટલું થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 32x$ અને $x^2 = 108y$ ના સામાન્ય સ્પર્શકનો $Y$-અંત:ખંડ શોધો.

જો $x+y=k$ એ પરવલય $y^{2}=12x$ નો અભિલંબ હોય,તો $k$ ની કિંમત શોધો:

સીધી રેખા $y = 2x + \lambda$ એ પરવલય $y^2 = 2x$ ને મળતી નથી,જો

જો $x^2 = 8ay$ એ $x^2 - 4y + 6x + 15 = 0$ નું રૂપાંતરિત સમીકરણ હોય જ્યારે ઉગમબિંદુને અક્ષોના સ્થળાંતર દ્વારા $(\alpha, \beta)$ બિંદુ પર ખસેડવામાં આવે,તો $2\alpha + 8\beta^2 =$

જો $y^2 = 2px$ પરવલયના નાભિ પર કેન્દ્ર ધરાવતું વર્તુળ પરવલયની નિયામિકાને સ્પર્શતું હોય,તો વર્તુળ અને પરવલયનું છેદબિંદુ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo