આ આકૃતિમાં,એક આદર્શ પ્રવાહી સમાન આડછેદ ધરાવતી નળીમાંથી વહે છે. બિંદુ $A$ અને $B$ આગળ પ્રવાહીના વેગ અનુક્રમે $v_A$ અને $v_B$ છે અને દબાણ $P_A$ અને $P_B$ છે.

  • A
    $v_A = v_B$
  • B
    $v_B > v_A$
  • C
    $P_A = P_B$
  • D
    $P_B > P_A$

Explore More

Similar Questions

બંધ નળ સાથે જોડાયેલ પ્રેશર ગેજનું અવલોકન $3.5 \times 10^5 \, N/m^2$ છે. જ્યારે નળ ખોલવામાં આવે છે,ત્યારે પ્રેશર ગેજનું અવલોકન ઘટીને $3.0 \times 10^5 \, N/m^2$ થાય છે. તો પાણીનો વેગ ........ $m/s$ છે.

આકૃતિઓ $(a)$ અને $(b)$ એક અશ્યાન (non-viscous) પ્રવાહીના સ્થાયી વહનનો નિર્દેશ કરે છે. આ બે આકૃતિઓમાંથી કઈ આકૃતિ ખોટી છે? શા માટે?

$S_t$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી ટ્રેન $S_0$ $(S_0 = 4S_t)$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી લાંબી ટનલમાં $v_t$ ઝડપે ગતિ કરી રહી છે. ધારો કે ટ્રેનની આગળની લગભગ બધી હવા (ઘનતા $\rho$) ટ્રેનની બાજુઓ અને ટનલની દીવાલો વચ્ચેથી પાછી વહે છે. વળી,ટ્રેનની સાપેક્ષમાં હવાનો પ્રવાહ સ્થાયી અને લેમિનર (ધારારેખી) છે. વાતાવરણનું દબાણ અને ટ્રેનની અંદરનું દબાણ $p_0$ લો. જો ટ્રેનની બાજુઓ અને ટનલની દીવાલો વચ્ચેના વિસ્તારમાં દબાણ $p$ હોય,તો $p_0 - p = \frac{7}{2N} \rho v_t^2$ થાય છે. $N$ નું મૂલ્ય શોધો.

પ્રવાહીની ઊંચાઈ $h_a$ થી $h_d$ ને સૌથી વધુથી સૌથી ઓછીના ક્રમમાં ગોઠવો. હવાનો પ્રવાહ ડાબેથી જમણે છે. પ્રવાહીના સ્તંભો માપ પ્રમાણે દોરેલા નથી.

બર્નુલીનો સિદ્ધાંત એ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo