બર્નુલીનો સિદ્ધાંત એ કયા સંરક્ષણના નિયમ પર આધારિત છે?

  • A
    દળ
  • B
    ઉર્જા
  • C
    કોણીય વેગમાન
  • D
    રેખીય વેગમાન

Explore More

Similar Questions

પ્રવાહીની ઊંચાઈ $h_a$ થી $h_d$ ને સૌથી વધુથી સૌથી ઓછીના ક્રમમાં ગોઠવો. હવાનો પ્રવાહ ડાબેથી જમણે છે. પ્રવાહીના સ્તંભો માપ પ્રમાણે દોરેલા નથી.

અસમાન આડછેદ ધરાવતી એક આડી પાઇપમાંથી પાણી $1 \ m/s$ ના વેગથી વહે છે,જ્યારે એક બિંદુએ દબાણ $50 \ kPa$ છે. જો બીજા કોઈ બિંદુએ પ્રવાહનો વેગ $2 \ m/s$ હોય,તો તે બિંદુએ દબાણ કેટલું હોવું જોઈએ ($kPa$ માં)?

પાણી અસમાન આડછેદ ધરાવતી આડી પાઇપમાં સુરેખ પ્રવાહમાં વહી રહ્યું છે. પાઇપના જે બિંદુએ આડછેદનું ક્ષેત્રફળ $10 \,cm^{2}$ છે, ત્યાં પાણીનો વેગ $1 \,ms^{-1}$ અને દબાણ $2000 \,Pa$ છે. જે બિંદુએ આડછેદનું ક્ષેત્રફળ $5 \,cm^{2}$ છે, ત્યાં દબાણ કેટલું હશે ($\,Pa$ માં)?

બર્નુલીના પ્રમેયની મર્યાદાઓ લખો.

Difficult
View Solution

બર્નુલીનો સિદ્ધાંત શબ્દોમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo