માનસમાં રહેલ રુધિર વહન કરતી ધમની સંકોચાતા બ્લડ પ્રેશર વધે છે જે નીચેનામાથી કયા નિયમનું પાલન કરે છે?

  • [AIIMS 2004]
  • A

    પાસ્કલનો નિયમ 

  • B

    સ્ટ્રોકનો નિયમ 

  • C

    બર્નુલીનો નિયમ 

  • D

    આર્કીમીડિસનો નિયમ 

Similar Questions

પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.

બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?

પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ કેમ ઘરાવે છે ? તે જણાવો.

$1.25 \times 10^3\,kg\,m ^{-3}$ ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ $10\,cm ^2$ અને $5\,cm ^2$ તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો $3\,Nm ^{-2}$ છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર $x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ$. તો $x$ નું મૂલ્ય $.......$ છે.

  • [JEE MAIN 2023]

જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પાસેથી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મની ધારની નજીક ઊભા રહેવું જોખમી છે. સમજાવો.