અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
મધમાખી
લાલ પતંગિયા
ભમરો
પાણી
કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?
નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :
$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો
$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ
$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો
$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ
પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.
નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?