અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.

  • A

    મધમાખી

  • B

    લાલ પતંગિયા

  • C

    ભમરો

  • D

    પાણી

Similar Questions

કેટરપિટલ પોતાના પરભક્ષી સામેનાં બચાવ માટે શું વિકસાવે છે ?

નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :

$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો

$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ

$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો

$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ

પરોપજીવનને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?

  • [NEET 2022]

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓને $+,- $ થી દર્શાવાય છે?