ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.
પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.
ઉપરના બઘા જ
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે
પરાગરજ ચોરો
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
લાંબા તંતુમય દોરા મકાઈના કુમળા ડોડા પર ઉત્પન્ન થાય છે તે
પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.