ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.
પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.
ઉપરના બઘા જ
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
સાચાં વિધાનોના જૂથને ઓળખો.
$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.
$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.
$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે
$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.
નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?