ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.

  • B

    પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.

  • C

    પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.

  • D

    ઉપરના બઘા જ

Similar Questions

મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?

મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.

સાચાં વિધાનોના જૂથને ઓળખો.

$A$. વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે.

$B$. જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી.

$C$ મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે 

$D$. કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

$E$. કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે.

નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?