મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?

  • A

    પરાગવાહકો

  • B

    સંવૃત પુષ્પ

  • C

    સ્વફલન

  • D

    પરાગાશય અને પરાગાસન ખુબ નજીક હોવા

Similar Questions

દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?

કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]

નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.

$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$

હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.