મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?

  • A

    પરાગવાહકો

  • B

    સંવૃત પુષ્પ

  • C

    સ્વફલન

  • D

    પરાગાશય અને પરાગાસન ખુબ નજીક હોવા

Similar Questions

પક્ષી પરાગિત પુષ્પોમાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. જેવાં કે...

  • [AIPMT 1999]

મકાઈ .....

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?

જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?

પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.