મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
પરાગવાહકો
સંવૃત પુષ્પ
સ્વફલન
પરાગાશય અને પરાગાસન ખુબ નજીક હોવા
દ્ધિઅંગી અને ત્રીઅંગીના જન્યુવહન માટે શું જરૂરી હોય છે?
કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.