આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
કીટકો દ્વારા પરાગનયન
જલ દ્વારા પરાગનયન
સંવૃત પુષ્પતા
પવન દ્વારા પરાગનયન
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :