આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

  • [NEET 2017]
  • A

    કીટકો દ્વારા પરાગનયન

  • B

    જલ દ્વારા પરાગનયન

  • C

    સંવૃત પુષ્પતા

  • D

    પવન દ્વારા પરાગનયન

Similar Questions

સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો. 

પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?

ખોટી જોડ શોધો :

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.