પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.

  • A

    માત્ર $I$ અને $II$

  • B

    માત્ર $II$ અને $IV$.

  • C

    માત્ર $I$ અને $IV$

  • D

    માત્ર $I$ અને $III$

Similar Questions

પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2001]

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.

પરાગરજ ચોરો 

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]