............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.

  • A

    રેડીયોગ્રાફી

  • B

    કમ્યુટેડ ટોમોગ્રાફી

  • C

    $MRI$

  • D

    $ELISA$

Similar Questions

$MALT$ નું પૂર્ણ નામ આપો :

નીચેનામાંથી કઈ માછલીને તળાવમાં દાખલ કરવામાં આવે છે જેનાં કારણે મેલેરીયા અને ફિલારીયેસીસ ઉપર કાબુ મેળવી શકાય ?

પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?

હિમોઝોઈન શું છે?

માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?