એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........

  • A

    એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ વધુ સક્રિય હોય છે.

  • B

    એધાવલય સામાન્ય રીતે બહારની તરફ વધુ સક્રિય હોય છે.

  • C

    એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ ઓછી સક્રિય હોય છે.

  • D

    એધાવલયની સક્રિયતા અંદર અને બહારની તરફ સમાન જહોય છે.

Similar Questions

દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે

  • [NEET 2018]

નીચેની આકૃતિઓ શું દર્શાવે છે ?

દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?

રસકાષ્ઠ માટે અસંગત છે.

અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?