દ્વિતીય વૃદ્ધિ પછી પ્રકાંડમાં પ્રાથમિક અન્નવાહકનું શું થશે?

  • A

    બહારની બાજુ સંકોચાઈને વિઘટન પામશે.

  • B

    અંદરની બાજુ સંકોચાઈને વિઘટન પામશે.

  • C

    દ્વિતીયક જલવાહકનો ભાગ બનશે.

  • D

    દૃઢોતક પેશીમાં રૂપાંતર પામે છે.

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

$(i)$ વસંતઋતુ દરમિયાન બનતા કાષ્ઠને : પૂર્વકાષ્ઠ :: શિયાળામાં ઉત્પન્ન થતા ઘટકોને : .........

$(ii)$ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામતી છાલ : પૂર્વછાલ :: ઋતુના અંતમાં પરિણમતી છાલને :  ..........

દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ દ્વારા થાય છે.

વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.

  • [NEET 2017]

દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.

દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.