આવૃત બીજધારીમાં મહાબીજાણુનો વિકાસ શેમાં થાય છે?
પરાગરજ
ભૂણપુટ
પરાગાસન
અંડાશય
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
અંડક જે બાદમાં વક્ર બની જાય છે, જેથી તેનો ભ્રૂણપોષ અને બીજદેહ એ તેની બીજનાળનાં કાટખૂણે ગોઠવાય છે, જે......છે.
એવી રચના કે અંડક આવરણમાં નિર્માણ પામે છે. જે અંકુરણમાં મદદરૂપ બને છે. તેને......કહે છે.
પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.