પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.
વિભાજન
આધાર
પોષણ
એકપણ નહિ
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
બેવડું ફલન ...... દ્બારા શોધવામાં આવ્યું હતું.
એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?
અધોભૂમિક અંકુરણમાં ભ્રૂણના કયા ભાગની સૌથી વધુ વૃદ્ઘિ થાય છે?
સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?