સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.

  • A

    સરસવ

  • B

    વટાણા

  • C

    આંકડો

  • D

    કેરી

Similar Questions

જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.

ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.

અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.

  • [AIPMT 1990]

નીચેનામાંથી કયું અફલિત ફળ છે?

  • [NEET 2015]

સૌથી ઓછુ કદ ધરાવતા જન્યુજનકને.......કહે છે.