સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
સરસવ
વટાણા
આંકડો
કેરી
જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
સૌથી ઓછુ કદ ધરાવતા જન્યુજનકને.......કહે છે.