એવી રચના કે અંડક આવરણમાં નિર્માણ પામે છે. જે અંકુરણમાં મદદરૂપ બને છે. તેને......કહે છે.
બીજાપાંગ
સારકોટેસ્ટા
બીજચોલ
પ્રચ્છક
નીચેનામાંથી ..... ની કોષદીવાલથી આવરિત હોય છે.
પુંપૂર્વતા એ અવસ્થા છે, જયારે......
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.